મારા સ્નેહીમિત્ર અને સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પ્રદિપભાઈ વસ્તાણી અને ગજાનંદ યુવા ગ્રુપ શક્તિનગર દ્વારા શ્રી વિઘ્નવિનાયક દેવ ગણપતિ મંદિરના તૃતીય પાટોત્સવ પ્રસંગે આયોજીત ભગવાન શ્રી સત્યનારાયણની કથા અને બટુક ભોજનમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.

મારા સ્નેહીમિત્ર અને સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પ્રદિપભાઈ વસ્તાણી અને ગજાનંદ યુવા ગ્રુપ શક્તિનગર દ્વારા શ્રી વિઘ્નવિનાયક દેવ ગણપતિ મંદિરના તૃતીય પાટોત્સવ પ્રસંગે આયોજીત ભગવાન શ્રી સત્યનારાયણની કથા અને બટુક ભોજનમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.

શ્રી સમસ્ત સતવારા સમાજ વઢવાણ પ્રભાતફેરી રામધુન દ્વારા આયોજીત મર્યાદા પુરષોતમ શ્રી રામ કથા પ્રસંગે વકતાશ્રી પ. પૂ. મહંતશ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી લલિતકિશોરશરણજી મહારાજના શુભાશિષ પ્રાપ્ત થયા.

શ્રી સમસ્ત સતવારા સમાજ વઢવાણ પ્રભાતફેરી રામધુન દ્વારા આયોજીત મર્યાદા પુરષોતમ શ્રી રામ કથા પ્રસંગે વકતાશ્રી પ. પૂ. મહંતશ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી લલિતકિશોરશરણજી મહારાજના શુભાશિષ પ્રાપ્ત થયા.

મારા પરમ મિત્ર શ્રી પ્રેરકભાઈ શાહની ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર પ્રમુખ તરીકે વરણી થતા હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. તેમના નેતૃત્વમાં સંસ્થા નવી ઊંચાઈઓ સર કરશે તેવી શુભકામનાઓ. 💐

મારા પરમ મિત્ર શ્રી પ્રેરકભાઈ શાહની ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર પ્રમુખ તરીકે વરણી થતા હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. તેમના નેતૃત્વમાં સંસ્થા નવી ઊંચાઈઓ સર કરશે તેવી શુભકામનાઓ. 💐

આજરોજ રાજ્યસ્તરીય ફી રીવીઝન કમિટીના મારા સાથી સદસ્ય શ્રી સરતાનભાઈ દેસાઈ સાથે ગુજરાત પ્રદેશ ભાજપના આદરણીય સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સાથે શુભેચ્છા મુલાકાત કરી અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.

આજરોજ રાજ્યસ્તરીય ફી રીવીઝન કમિટીના મારા સાથી સદસ્ય શ્રી સરતાનભાઈ દેસાઈ સાથે ગુજરાત પ્રદેશ ભાજપના આદરણીય સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સાથે શુભેચ્છા મુલાકાત કરી અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.