સંત સવૈયાનાથ ટાઉનશિપ ખાતે રામદેવ પીર મહારાજના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાનો પાવન પ્રસંગ”
શ્રી સમસ્ત સતવારા સમાજ વઢવાણ પ્રભાતફેરી રામધુન દ્વારા આયોજીત મર્યાદા પુરષોતમ શ્રી રામ કથા પ્રસંગે વકતાશ્રી પ. પૂ. મહંતશ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી લલિતકિશોરશરણજી મહારાજના શુભાશિષ પ્રાપ્ત થયા.
મારા પરમ મિત્ર શ્રી પ્રેરકભાઈ શાહની ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર પ્રમુખ તરીકે વરણી થતા હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. તેમના નેતૃત્વમાં સંસ્થા નવી ઊંચાઈઓ સર કરશે તેવી શુભકામનાઓ. 💐