ધ્રાંગધ્રા ગુરુકુળ ખાતે ભાગવત સપ્તાહમાં ઉપસ્થિતિ અને સેવા પ્રકલ્પની મુલાકાત
પર્યુષણ મહાપર્વે શ્રીમદ્ રાજચંદ્ર મિશનમાં દિવ્ય દર્શન અને ગુરુવાણીનો પાવન લાભ
હરિ હર 3.0’માં ભક્તિ, સંગીત અને આધ્યાત્મિક અનુભૂતિની અવિસ્મરણીય યાત્રા
આજે કામિકા એકાદશીના પવિત્ર પર્વે BAPS સ્વામિનારાયણ મંદિર, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત વૈદિક મહાપૂજામાં યજમાન તરીકે સહભાગી થવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું.
આજે કામિકા એકાદશીના પવિત્ર પર્વે BAPS સ્વામિનારાયણ મંદિર, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત વૈદિક મહાપૂજામાં યજમાન તરીકે સહભાગી થવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું જે બદલ BAPS સ્વામિનારાયણ મંદિર સુરેન્દ્રનગરના કોઠારીશ્રી પૂ. ધર્મચિંતનદાસજી સ્વામી અને સ્નેહીમિત્ર શ્રી હિતેશભાઈ સોનીનો...