શ્રી સમસ્ત સતવારા સમાજ વઢવાણ દ્વારા આયોજિત મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કથા પ્રસંગે પ.પૂ. મહંતશ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી લલિતકિશોરશરણજી મહારાજની પાવન ઉપસ્થિતિમાં હાજરી આપવાનો અવસર મળ્યો. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા અને મોટા મંદિર લીંબડી સેવકગણ દ્વારા પાવર...
સાયલા (ભગતનું ગામ) ખાતે શ્રી લાલપીઠાધીશ્વરાચાર્ય મહંતશ્રી દુર્ગાદાસ બાપુ ગુરુશ્રી તુલસીદાસજી મહારાજ દ્વારા પ્રેરિત શ્રીમદ્ ભાગવત કથામાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો અને પૂજ્ય સંતોના શુભાશિષ મેળવી ધન્યતાનો અનુભવ કર્યો. વ્યાસપીઠ પર બિરાજમાન વક્તાશ્રી દિપાલીબેન...