ધનરાજ સુગર્સને Abbott Worldwide તરફથી ‘Matterhorn Award – Silver 2024’ થી વૈશ્વિક સન્માન
CGST આસિસ્ટન્ટ કમિશ્નર સાથે ઝાલાવાડ ફેડરેશનની શુભેચ્છા મુલાકાત અને વેપાર ઉદ્યોગ પર ચર્ચા
સુરેન્દ્રનગર BAPS મંદિરના નૂતન નિર્માણના પ્રથમ સ્તંભ સ્થાપનનો પાવન પ્રસંગ
અત્યંત ગર્વ અને આધ્યાત્મિક આનંદ સાથે આજે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, સુરેન્દ્રનગરના નૂતન મંદિર નિર્માણના પ્રથમ સ્તંભ સ્થાપન સમારોહમાં ઉપસ્થિત રહેવા તેમજ સ્તંભ પૂજન કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ પાવન પ્રસંગે પૂજ્ય નારાયણમુનિ સ્વામી (સાળંગપુર) ના શુભાશિષ પ્રાપ્ત થયા....