સુરેન્દ્રનગર BAPS મંદિરના નૂતન નિર્માણના પ્રથમ સ્તંભ સ્થાપનનો પાવન પ્રસંગ

સુરેન્દ્રનગર BAPS મંદિરના નૂતન નિર્માણના પ્રથમ સ્તંભ સ્થાપનનો પાવન પ્રસંગ

અત્યંત ગર્વ અને આધ્યાત્મિક આનંદ સાથે આજે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, સુરેન્દ્રનગરના નૂતન મંદિર નિર્માણના પ્રથમ સ્તંભ સ્થાપન સમારોહમાં ઉપસ્થિત રહેવા તેમજ સ્તંભ પૂજન કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ પાવન પ્રસંગે પૂજ્ય નારાયણમુનિ સ્વામી (સાળંગપુર) ના શુભાશિષ પ્રાપ્ત થયા....